જાણવા જેવું – દરિદ્રતાનું કારણ
બ્રહ્મર્ષિ પુલત્સ્ય ભીષ્મ પિતામહને દરિદ્રતાનું કારણ સમજાવતાં કહે છે :
अनपोष्य त्रिरात्राणि तीर्थान्यनभिगम्य च।
अदत्त्वा काञ्चनं गाश्च दरिद्रो नाम जायते ।।
– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૮૦
અર્થાત – મનુષ્ય દરિદ્ર એ કારણથી થાય છે કે તે ત્રણ રાત સુધી તીર્થ સ્થાનમાં ઉપવાસ નથી કરતો , એ તીર્થોની યાત્રા નથી કરતો , સુવર્ણ અને ગો દાન નથી કરતો.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply