Archive for the ‘સુવિચાર’ Category
આજનો સુવિચાર
એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર……
ગોપીઓ પણ નહિ આવે રાસ વગર…….
જગત માં બનવું છે બધા ને રામ….
પણ… વનવાસ વગર.
-અજ્ઞાત
એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર……
ગોપીઓ પણ નહિ આવે રાસ વગર…….
જગત માં બનવું છે બધા ને રામ….
પણ… વનવાસ વગર.
-અજ્ઞાત