જાણવા જેવું – શત્રુને હરાવાની ફૂટનીતિ ૬
દુર્યોધન પોતાનાં પિતા ધૃતરાષ્ટ્રને પાંડવો ઉપસાવા બૃહસ્પતિની રાજનીતિ સમજાવતાં કહે છે
शत्रुश्चैव हि मित्रं च न लेख्यं न च मातृका।
यो वै सन्तापयति यं स शत्रुः प्रोच्यते नृप।।
— મહાભારત , સભા પર્વ , અધ્યાય ૮૧
અર્થાત – અમુક શત્રુ છે અને અમુક મિત્ર છે એવો કોઈ લેખ નથી અને શત્રુ-મિત્ર સૂચક કોઈ વચન નથી. જે જેને સંતાપ આપે તે એનો શત્રુ છે
===========================================
આ અધર્મ છે અને આ પરથી એમ શીખવાનું છે કે આવું કરવાથી કે વિચારવાથી તમારો અને તમારાં કુટુંબનો નાશ સંભવ છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply