શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૬)
અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્દ્યુ વચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ છઠ્ઠો શ્લોક છે . ( પાંચમો શ્લોક )
આ શ્લોકમાં અષ્ટવક્રા જવાબ આપતા કહે છે :
षडाधाने दक्षिणामाहुरेके
षट् चैवेमे ऋतवः कालचक्रम्।
षडिन्द्रियाण्युत षट् कृत्तिकाश्च
षट् साद्यस्काः सर्ववेदेषु दृष्टाः ।।
અર્થાત: અગ્નિની આધાન કરતી વખતે દક્ષિણામાં છ ગાયો આપવી જોઈએ . કાલ ચક્રમાં ઋતુઓ પણ છ જણાવી છે ( શિશિર , હેમંત , વસંત , શરદ , વર્ષા , ગ્રીષ્મ ) . મન સહીત જ્ઞાનેદ્રીય પણ છ છે ( ત્વચા, ચક્ષુ, કાન, જીભ ,નાક , મન). કૃતિકા પણ છ પ્રકારની છે ( ગ્રંથકૃતિ, લેખકૃતિ, કાવ્યકૃતિ, નાટ્યકૃતિ , સાહિત્યકૃતિ, ? ) . તથા સમસ્ત વેદોમાં યજ્ઞ (સ્વાધ્યાય, દૈવ, પિતૃ, મનુષ્ય, ભૂત, ઋષિ) પણ છ છે.
શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૭)
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
[…] શાસ્ત્રાર્થનો આ સાતમો શ્લોક છે . ( છઠ્ઠો શ્લોક […]
[…] […]