Archive for the ‘અધ્યાય ૨૧૭’ Tag

જાણવા જેવું : પાંચ ગુરુ (ઉન્નતિ આશા રાખનાર મનુષ્ય)

માર્કંડેય ઋષિ મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહે છે

पञ्चैव गुरवो ब्रह्मनपुरुषस्य बुभूषतः।
पिता माताऽग्निरात्मा च गुरुश्च द्विजसत्तम ।।

–મહાભારત , અરણ્ય પર્વ , અધ્યાય ૨૧૭

અર્થાત : ઉન્નતિ આશા રાખનાર મનુષ્યનાં પાંચ ગુરુ જાણવા જોઈએ : પિતા, માતા , અગ્નિ , પરમાત્મા અને ગુરુ