જાણવા જેવું – શત્રુને હરાવાની ફૂટનીતિ ૭
દુર્યોધન પોતાનાં પિતા ધૃતરાષ્ટ્રને પાંડવો ઉપસાવા બૃહસ્પતિની રાજનીતિ સમજાવતાં કહે છે
नास्ति वै जातितः शत्रुः पुरुषस्य विशाम्पते।
येन साधारणी वृत्तिः स शत्रुर्नेतरो जनः।।
— મહાભારત , સભા પર્વ , અધ્યાય ૮૧
અર્થાત – મનુષ્યનો જન્મથી કોઈ શત્રુ નથી હોતો. જેની સાથે એક સરખી જીવિકા હોય છે અથવા જે લોકો એક વૃત્તિથી જીવનનિર્વાહ કરે છે એ લોકો (ઈર્ષાને કારણે) એક બીજાનાં શત્રુ બને છે , બીજાનાં નહીં
===========================================
અસંતોષ મનુષ્યનો મહાન શત્રુ છે
આ અધર્મ છે અને આ પરથી એમ શીખવાનું છે કે આવું કરવાથી કે વિચારવાથી તમારો અને તમારાં કુટુંબનો નાશ સંભવ છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply