આજનો સુવિચાર – કોને આપેલું હંમેશ સફળ થાય છે
मातापित्रो र्गुरौ मित्रे विनीते चोपकारिणे ।
दीनानाथ विशिष्टेषु दत्तं तत्सफलं भवेत् ॥
અર્થાત : માતા , પિતા, ગુરુ , મિત્ર , સંસ્કારી લોકો , ઉપકાર કરવાવાળા અને ખાસ કરીને દીન (ગરીબ) અને અનાથને જે આપવામાં આવે છે તે હંમેશા સફળ થાય છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply