જાણવા જેવું : દેવોને ઓળખવાની રીત

साऽपश्यद्विबुधान्सर्वानस्वेदान्स्तब्धलोचनान्।
अम्लानस्रग्रजोहीनान्स्थितानस्पृशतः क्षितिम् ।।

મહાભારત – અરણ્ય પર્વ – અધ્યાય ૫૪

અર્થાત: જેનાં શરીર ઉપર પરસેવો નથી , જેનાં કંઠની માળા કરમાતી નથી , જેનાં આંખોની પલક અનિમેષ રહે છે , જેનાં શરીર ઉપર મેલ નથી અને જેનાં ચરણ સ્થિર છે અને ધરતીને અડતાં નથી . આ સહુ લક્ષણ પરથી દેવતાઓની ઓળખ થાય છે .

અનુસંધાન : દમયંતીના સ્વયંવરમાં દેવતાઓ નળ બનીને આવ્યા હતાંએ આશા સાથે કે દમયંતી સાથે તેમનાં વિવાહ થાય. ત્યારે દમયંતીએ દેવતાઓને બાહ્ય ગુણોથી ઓળખી કાઢ્યાં હતાં .


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading