Archive for the ‘યોગ્યતા’ Tag

આજનો સુવિચાર – યોગ્યતા

नाम्भोधिरर्थितामेति सदाम्भोभिश्च पूर्यते ।
आत्मा तु पात्रतां नेय: पात्रमायान्ति संपद: ॥

અર્થાત: સાગર કયારેય જળની ભિક્ષા નથી માંગતો , તે છતાં એ સદા જળથી ભરેલો રહે છે. એનો સંદેશ એટલો જ છે કે , અગર આપણે આપણી જાતને યોગ્ય બનાવી લઈએ તો સંસારનાં સાધન એની મેળે આપણી પાસે આવી જાય છે