Archive for the ‘ઉપવાસ’ Tag

શાસ્ત્રવિધાન: સાચું તપ

त्यागश्च सन्नतिश्चैव शिष्यते तप उत्तमम्।
सदोपवासी स भवेद्ब्रह्मचारी सदा भवेत्।।

અર્થાત: ત્યાગ અને વિનય ઉત્તમ તપ છે અને જે તેનું પાલન કરે છે તે નિત્ય ઉપવાસી અને સતત બ્રહ્મચારી છે .

मासपक्षोपवासेन मन्यन्ते यत्तपो जनाः।
आत्मतन्त्रोपधातस्तु न तपस्तत्सतां मतम्।।

અર્થાત
: એક મહિનાનો અથવા પંદર દિવસનો ઉપવાસને અભણ જન તપ માને છે. એવું કરવાથી આત્મજ્ઞાનને બાધા પહોંચે છે.

अन्तरा प्रातराशं च सायमाशं तथैव च।
सदोपवासी स भवेद्यो न भुङ्क्तेऽन्तरा पुनः।।

અર્થાત: જે માત્ર સવારે અને સાંજે ભોજન કરે છે અને બે સમયની વચ્ચે કંઈ નથી કરતાં તે નિત્ય ઉપવાસી કરનાર જાણવો