Archive for the ‘અધ્યાય ૧૧૨’ Tag
શાસ્ત્રવિધાન – પુણ્ય અને પાપનું માપદંડ (૨)
अध्यापनाद्याजनाद्वाप्येकपंक्त्यशनादपि
तुर्यांशं पुण्यपापानां नित्यं प्राप्नोति मानवः १३
પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૧૧૨
ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને પુણ્ય અને પાપનું માપદંડ સમજાવતાં કહે છે.
અર્થાત : ભણવાથી , યજ્ઞ કરાવવાથી તથા એક પંક્તિમાં બેસી ભોજન કરવાથી મનુષ્ય અન્ય મનુષ્યોનાં પાપ અને પુણ્યનો એક ચતુર્થાંશ ભાગ પામે છે
Leave a comment