શાસ્ત્રવિધાન – પુણ્ય અને પાપનું માપદંડ (૨)
अध्यापनाद्याजनाद्वाप्येकपंक्त्यशनादपि
तुर्यांशं पुण्यपापानां नित्यं प्राप्नोति मानवः १३
પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૧૧૨
ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને પુણ્ય અને પાપનું માપદંડ સમજાવતાં કહે છે.
અર્થાત : ભણવાથી , યજ્ઞ કરાવવાથી તથા એક પંક્તિમાં બેસી ભોજન કરવાથી મનુષ્ય અન્ય મનુષ્યોનાં પાપ અને પુણ્યનો એક ચતુર્થાંશ ભાગ પામે છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply