Archive for the ‘અધ્યાય ૧૧૨’ Tag

શાસ્ત્રવિધાન – પુણ્ય અને પાપનું માપદંડ (૩)

एकासनादेकयानान्निःश्वासस्यांगसंगतः
षडंशं फलभागी स्यान्नयतं पुण्यपापयोः १४

પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૧૧૨

ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને પુણ્ય અને પાપનું માપદંડ સમજાવતાં કહે છે.

અર્થાત : એક આસન પર બેસવાથી, એક સવારી પર સાથે જવાથી, અન્યનાં સ્પર્શ થવાથી અને પરસ્પર અંગનો ઘસાવાથી નિશ્ચય પાપ અને પુણ્યનો એક છઠ્ઠો અંશનો ફળભાગી બનવું પડે છે