જાણવા જેવું : એક વાર થતાં સંકલ્પ
સાવિત્રી પોતાના પિતા મદ્રરાજ અશ્વપતિને કેવા સંકલ્પ એક વાર થાય એનો ઉત્તર આપતાં કહે છે
सकृदंशो निपतति सकृत्कन्या प्रदीयते।
स कृदाह ददानीति त्रीण्येतानि सकृत्सकृते ।।
— મહાભારત , અરણ્ય પર્વ , અધ્યાય ૨૯૫
અર્થાત : ભાઈઓમાં સંપત્તિનું વિભાજન એક વાર થાય છે. કન્યાદાન એક વાર કરવામાં આવે છે અને શ્રેષ્ઠ દાતા “હું આપીશ” કહીને વચન દાન કરે છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply