જાણવા જેવું – મહાવિષ્ણુ મંત્રનો જાપ ૨
लक्षद्वयजपेनाथ मंत्रशुद्धिमवाप्नुयात् ।।
लक्षत्रयेण जप्तेन स्वर्लोकमधिगच्छति ।। ७०-३५ ।।
– નારદ પુરાણ , પૂર્વાર્ધ , અધ્યાય ૭0
અર્થાત – બે લાખ મંત્રોનો જાપ પૂર્ણ થવાથી સાધકને મંત્રશુદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્રણ લાખ મંત્રોનો જાપ પૂર્ણ થવાથી સાધકને સ્વર્ગ લોક પ્રાપ્ત થાય છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
RESPECTED YARAJI . KNOW 2ND MANTRA NEVER KNOW . THANK YOU.