Archive for the ‘મહર્ષિ વિશ્વામિત્ર’ Tag

શાસ્ત્રવિધાન : સત્ય (૧)

મહર્ષિ વિશ્વામિત્ર રાજા હરિશ્ચંદ્રને બોધ આપતા કહે છે:

सत्येनार्कः प्रतपति सत्ये तिष्ठति मेदिनी |
सत्यं चोत्कं परो धर्मः स्वर्ग:  सत्ये  प्रतिष्ठितः  || ४१

—  માર્કંડેય પુરાણ, ૮મો અધ્યાય

સત્ય વડે સૂર્ય તપે છે. સત્યથી પૃથ્વી ટકી રહે છે.
સત્ય બોલવું સૌથી મોટો ધર્મ છે. સત્ય વડે જ સ્વર્ગ પ્રતિષ્ઠિત છે .