Archive for the ‘અભિમાન’ Tag

ચોપાઈ : તુલસીદાસ ૬

दया धर्मका मूल है, पाप मूल अभिमान ।
तुलसी दया न छोडीए जब लग घटमें प्राण ॥

તુલસીદાસ કહે છે :ધર્મનું મૂળ દયા છે. પાપનું મૂળ અભિમાન. આથી જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી દયાનો ત્યાગ ના કરવો