Archive for the ‘અધ્યાય ૭૧’ Tag
જાણવા જેવું – દરેક યુગમાં ભગવાનની પ્રાપ્તિનો માર્ગ
महापापात्प्रमुच्येत कलौ भागवतो नरः
ध्यायन्कृते यजन्यज्ञैस्त्रेतायां द्वापरेऽर्चयन्
પદ્મ પુરાણ , ઉત્તર ખંડ , અધ્યાય ૭૧
બ્રહ્માજી નારદજીને બોધ આપતાં કહે છે :
અર્થાત – સત્યયુગમાં ધ્યાન વડે, ત્રેતા યુગમાં યજ્ઞ દ્વારા , દ્વાપર યુગમાં પૂજન દ્વારા મનુષ્ય જે પ્રાપ્ત કરે છે તે કળયુગમાં કેવળ ભગવાનનાં કીર્તનથી પ્રાપ્ત કરે છે
Leave a comment