Archive for the ‘અધ્યાય ૧૫૩’ Tag

જાણવા જેવું – શત્રુને હરાવાની ફૂટનીતિ ૩

રાજનીતિ વિશારદ કણિકે ધૃતરાષ્ટને શત્રુઓ જોડે રાજનીતિ પર સલાહ આપતાં કહે છે

 

वाचा भृशं विनीतः स्याद्धृदयेन तथा क्षुरः।
स्मितपूर्वाभिभाषी स्यात्सृष्टो रौद्रस्य कर्मणः।।

— મહાભારત , આદિ પર્વ , અધ્યાય ૧૫૩

 

અર્થાત – વાણીમાં વિનય અને હૃદયમાં કઠોરતા, ભયંકર કાર્ય કરતી વખતે સ્મિત સાથે બોલવું – આ સહુ નીતિ નિપુણતાની નિશાની છે

 

===========================================

આ અધર્મ છે અને આ પરથી એમ શીખવાનું છે કે આવું કરવાથી કે વિચારવાથી તમારો અને તમારાં કુટુંબનો નાશ સંભવ છે