જાણવા જેવું : ચાર પ્રકારનાં મનુષ્યનું જીવન વ્યર્થ

માર્કંડેય ઋષિ મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહે છે

वृथा जन्मानि चत्वारि वृथा दानानि षोडश।
वृथा जन्म ह्यपुत्रस् ये च धर्मबहिष्कृताः ।।

परपाकं च येऽश्नन्ति आत्मार्थं च पचेत्तु यः।
पर्यश्नन्ति वृथा यत्र तदसत्यं प्रकीर्त्यते ।।

–મહાભારત , અરણ્ય અપર્વ , અધ્યાય ૨૦૩

અર્થાત : ચાર પ્રકારનાં મનુષ્યનું જીવન વ્યર્થ છે અને સોળ પ્રકારનાં દાન વ્યર્થ છે. જે પુત્ર હીન છે , જે ધર્મથી ભ્રષ્ટ છે , જે સદા બીજાની રસોઈમાં ભજન કરવા જાય છે અને જે માત્ર પોતાનાં માટે ભોજન બનાવે છે પણ દેવતા કે અતિથિઓ માટે અલગ ભોજન ના રાખીને સ્વયં એકલું ભોજન કરે છે એનું એ ભોજન અસત ગણવામાં આવે છે આથી એ લોકોનો જન્મ વ્યર્થ છે


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading