કોઈ શાયરી – મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’ (૧૩૪)
જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.
-મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply