કોઈ ગઝલ ૯૮
આંખો નાં ખૂણે હજી ભેજ છે
શાયરી લખવાનું કારણ એજ છે !
વાદળ પૂછે સાગર ને
વરશું તારા પર કે કેમ…?
સાગર પૂછે રેતી ને
ભીંજવું તને કે કેમ…?
રેતી મન માં રડી પડી…!
આમ કઈ પૂછી પૂછીને થતો હશે પ્રેમ..
– અજ્ઞાત
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply