દેવી સ્તુતિ – તુલસી
या दृष्टा निखिलाघसंघशमनी स्पृष्टा वपुष्पावनी
रोगाणामभिवन्दिता निरसनी सिक्तान्तकत्रासिनी।
प्रत्यासत्तिविधायिनी भगवत: कृष्णस्य संरोपिता
न्यस्ता तच्चरणे विमुक्तिफलदा तस्यै तुलस्यै नम: ॥
અર્થાત –
જેનાં દર્શન સર્વ પાપનો નાશ કરે છે , સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર કરે છે , પ્રણામ કરવાથી રોગોનું નિવારણ કરે છે , જળમાં સિંચન કરવાથી યમરાજને (મૃત્યુ) ને ભય પહોંચાડે છે , આરોપણ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની નજીક લાવે છે અને ભગવાનનાં ચરણોમાં ચઢાવવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, એવા તુલસી દેવીને નમસ્કાર છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply