દેવી સ્તુતિ
मोहान्धकारभरिते ह्रदये मदीेये मात: सदैव कुरु वासमुदारभावे* ।
स्वीयाखिलावयवनिर्मलसुप्रभाभि:शीघ्रं विनाशय मनोगतमन्धकारम्॥
અર્થાત –
હે ઉદાર બુદ્ધિવાળી માં , મોહરૂપી અંધકારથી ભરેલું મારા હૃદયમાં સદા નિવાસ કરો અને તમારાં સર્વ અંગોની નિર્મલ કાન્તિથી મારા મનનો અંધકાર શીઘ્ર નાશ કરો
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply