કોઈ નઝમ – ૬૬ : કોને ખબર?
પથ્થરો પોલા હશે
કોને ખબર .?
લોકો પણ કેવા હશે
કોને ખબર .?
મૃત્યુ સત્ય બની આવી જશે
લોકો તો રડશે ..
પણ આંસુ કોના સાચા હશે
કોને ખબર .?
નકી એના ચણતરમાં આંશુ રેડાયા હશે
કોને ખબર .?
બાકી હરખ નું મકાન આટલું પાકું નાં હોય
કોને ખબર .?
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply