આજનો સુવિચાર : વિદ્યા
संयोजयति विद्यैव नीचगापि नरं सरित् ।
समुद्रमिव दुर्धर्षं नृपं भाग्यमतः परम्॥
અર્થાત : જેમ નીચે વહેતી નદી પોતાની સાથે તૃણ (ઘાસ) અને અન્ય તુચ્છ પ્રદાર્થને લઈને સમુદ્રમાં મળી જાય છે , તેજ પ્રમાણે વિદ્યા જ અધમ (હલકી કોટિ) મનુષ્યને દુર્ઘર્ષ (ન જીતાય) એવા રાજાની સાથે મુલાકાત કરાવે છે અને એનાથી એનો ભાગ્યોદય થાય છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply