જાણવા જેવું : – મનુષ્યોના ભય
अवृत्तिर्भयमन्त्यानां मध्यानां मरणाद्भयम् ।
उत्तमानां तु मर्त्यानामवमानात्परं भयम् ।। ५३
— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૪મો અધ્યાય ( વિદુર નીતિ )
અધમ શ્રેણીના મનુષ્યો ને આજીવિકા ન હોવાનો ભય રહે છે.
મધ્યમ શ્રેણીના મનુષ્યો ને મૃત્યુનો ભય રહે છે.
પરંતુ ઉચ્ચ શ્રેણીના મનુષ્યો ને અપમાનથી મહાન ભય રહે છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply