આજનો સુવિચાર: જીવનની એક સમજ
जीर्यन्ति जीर्यतः केशा दन्ता जीर्यन्ति जीर्यतः ।
धनाशा जीविताशा च जीर्यतोऽपि न जीर्यतः ॥२७॥
–શ્રી વિષ્ણુ પુરાણ , અંશ ૪, અધ્યાય ૧૦
અર્થાત: , અવસ્થા જીર્ણ થવાથી (વૃદ્ધ અવસ્થા આવવાથી), માત્ર કેશ અને દાંત જીર્ણ થાય છે (નાશ પામે છે). પરંતુ જીવન જીવવાનો અને ધનની આશાઓનો નાશ થતો નથી.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply