શાસ્ત્રવિધાન: ભોજન ક્યાં લેવાય
संप्रीतिभोज्यान्यन्नानि आपद्भोज्यानि वा पुनः ।
— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૯૦ મો અધ્યાય
ઘર સિવાય કોઈ પણ જગ્યાએ ભોજન બે કારણને લીધે કરી શકાય: પ્રેમ વશ થઇને અથવા આપત્તિ કાળમાં
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply