જાણવા જેવું : સત્કર્મોનાં ફળ

માર્કંડેય ઋષિ મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહે છે

तपसा स्वर्गगमनं भोगो दानेन जायते।
ज्ञानेन मोक्षो विज्ञेयस्तीर्थस्नानादघक्षयः ।।

–મહાભારત , અરણ્ય અપર્વ , અધ્યાય ૨૦૩

 

અર્થાત : તપથી સ્વર્ગલોકમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે , દાન વડે ભોગોની પ્રાપ્તિ થાય છે , જ્ઞાનથી મોક્ષ મળે છે , અને તીર્થ સ્નાનથી પાપોનો ક્ષય થાય છે

 

 

વિચારોનું વૃંદાવન

જીવન એક શૂન્ય શરૂઆત, મૃત્યુ એક પૂર્ણ વિરામ !

Skip to content ↓