જાણવા જેવું : સત્કર્મોનાં ફળ
માર્કંડેય ઋષિ મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહે છે
तपसा स्वर्गगमनं भोगो दानेन जायते।
ज्ञानेन मोक्षो विज्ञेयस्तीर्थस्नानादघक्षयः ।।
–મહાભારત , અરણ્ય અપર્વ , અધ્યાય ૨૦૩
અર્થાત : તપથી સ્વર્ગલોકમાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે , દાન વડે ભોગોની પ્રાપ્તિ થાય છે , જ્ઞાનથી મોક્ષ મળે છે , અને તીર્થ સ્નાનથી પાપોનો ક્ષય થાય છે
Leave a Comment