આજનો સુવિચાર

મને એવી કયાં ખબર હતી કે “સુખ અને ઉંમર” ને બનતું નથી,

પ્રયત્ન કરીને સુખને તો લાવ્યો,

પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ. 

 

-અજ્ઞાત 

વિચારોનું વૃંદાવન

જીવન એક શૂન્ય શરૂઆત, મૃત્યુ એક પૂર્ણ વિરામ !

Skip to content ↓