જાણવા જેવું : સુવર્ણ , ગાય, અને ભૂમિનું દાન

માર્કંડેય ઋષિ મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહે છે

 

अग्नेरपत्यं प्रथमं सुवर्णं भूर्वैष्णवी सूर्यसुताश्च गावः।
लोकाश्त्रयस्तेन भवन्ति दत्ता यः काञ्चनं गाश्च महीं च दद्यात् ।।

 

–મહાભારત , અરણ્ય અપર્વ , અધ્યાય ૨૦૩

અર્થાત : સુવર્ણ અગ્નિનું પ્રથમ સંતાન છે, ભૂમિ વિષ્ણુની પત્ની છે , ગાયો સૂર્યની કન્યા છે – આથી જે સુવર્ણ , ગાય, અને ભૂમિનું દાન કરે છે તેનાં દ્વારા ત્રણે લોકોનું દાન સંપન્ન થઇ જાય છે

વિચારોનું વૃંદાવન

જીવન એક શૂન્ય શરૂઆત, મૃત્યુ એક પૂર્ણ વિરામ !

Skip to content ↓