આજનો સુવિચાર

એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર……

ગોપીઓ પણ નહિ આવે રાસ વગર…….

જગત માં બનવું છે બધા ને રામ….

પણ… વનવાસ વગર.

-અજ્ઞાત 

વિચારોનું વૃંદાવન

જીવન એક શૂન્ય શરૂઆત, મૃત્યુ એક પૂર્ણ વિરામ !

Skip to content ↓