Archive for the ‘કર્ણ પર્વ’ Tag

આજનો સુવિચાર: ધર્મની વ્યાખ્યા ?

ભગવાન શ્રી કૃષ્ણ , અર્જુનને ધર્મની વ્યાખ્યા સમજાવતાં કહે છે:

यत्स्यादहिंसासंयुक्तं स धर्म इति निश्चयः।

જે અહિંસાયુક્ત છે તે જ ધર્મ છે.

अहिंसार्थाय हिंस्राणां धर्मप्रवचनं कृतम्।

यस्मात्प्रभवसंयुक्तः स धर्म इति निश्चयः।।

જે પ્રાણરક્ષાયુક્ત છે – જેમાં  કોઈ પણ જીવની  હિંસા ના થતી હોય , જેમાં હિંસકોને હિંસા કરતાં રોકવામાં આવે –  તે જ ધર્મ છે

— કર્ણ પર્વ, મહાભારત , ૭૨ અધ્યાય