શ્લોક : કૃષ્ણનાં નામોનો સારાંશ ૪
મહાભારતમાં સંજય ભગવાન કૃષ્ણનાં અનેક નામોનું રહસ્ય ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે
पुण्डरीकं परं धाम नित्यमक्षयमव्ययम् ।
तद्भावात्पुण्डरीकाक्षो दस्युत्रासाज्जानार्दनः ।।
— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૯ અધ્યાય
અર્થાત – હૃદય સ્વરૂપ પુંડરીક , (શ્વેત કમળ) આપનું નિત્ય આલય અને પરમ સ્થાન છે , આથી “પુંડરીકાક્ષ” કહેવાય છે અને દૃષ્ટોનાં દમન કરવા માટે “જનાર્દન” કહેવાય છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply