શિવ સ્તુતી ૧૩

संसारसृष्टिघटनापरिवर्तनाय रक्ष: पिशाचगणसिद्धसमाकुलाय ।

सिद्धोरगग्रहगणेन्द्रनिषेविताय शार्दूलचर्मवसनाय नम: शिवाय ॥

અર્થાત:
જે સંસારમાં થવાવાળી સર્વ ઘટનાઓને પરિવર્તન કરવામાં સક્ષમ છે , જે રાક્ષસ, પિશાચથી માંડીને સિદ્ધ ગણો દ્વારા ઘેરાયેલાં રહે છે, જે સિદ્ધ , સર્પ, ગ્રહ મંડળ અને ઈંદ્રાદિ દેવ ગણથી સદા સેવિત રહે છે , જે વ્યાઘ્રચર્મ ધારણ કરેલ છે એવા શિવજીનેઅમારા નમસ્કાર છે


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading