આજનો સુવિચાર – કઈ વાતોને મનમાં જ રાખવી
अर्थनाशं मनस्तापं गृहिणीचरितानि च ।
नीचवाक्यं चाऽपमानं मतिमान्न प्रकाशयेत् ।।१।।
— ચાણક્ય નીતિ , અધ્યાય ૭
અર્થાત: બુદ્ધિમાન માણસ આટલી વાતોને મનમાં જ રાખે છે, કાયરેય એને પ્રગટ થવા દેતો નથી: પોતાને થયેલું આર્થિક નુકસાન, કોઈનાં વાણીવ્યવહારથી થયેલું મનદુખ, પત્નીની ચારિત્ર્યહીનતાની વાત, કોઈ નીચ વ્યક્તિ તરફથી સાંભળેલી હલકી વાતો અને કોઈના દ્વારા થયેલા પોતાના અપમાનની વાતો.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply