આજનો સુવિચાર : સત્પુરુષોનું સાચું આભૂષણ
करे श्लाघ्यस्त्यागः शिरसि गुरुपादप्रणयिता
मुखे सत्या वाणी विजयि भुजयोर्वीर्यमतुलम्।
हृदि स्वच्छा वृत्तिः श्रुतमधिगतं च श्रवणयो-
र्विनाप्यैश्वर्येण प्रकृतिमहतां मण्डनमिदम्।।
અર્થાત : જે વ્યક્તિનાં હાથથી પ્રશંસનીય દાન થાય, જેનાં મસ્તક ઉપર ગુરૂજનની કૃપા અને એમનાં ચરણોમાં સ્નેહભાવ રહે , મુખમાં સત્યવાણી , ભુજાઓમાં વિજયશીલ અસીમ પરાક્રમ , હૃદયમાં નિર્મલ ભાવ અને કાનોમાં શાસ્ત્ર જ્ઞાન , આ સર્વ ગુણ , વૈભવ કે ઐશ્વર્ય ના હોવા છતાં પણ સ્વભાવગત સત્પુરુષોનાં આભૂષણ છે. અર્થાત સત્પુરુષો માટે સદ્ગુણ એ જ સાચું આભૂષણ છે. અને તેઓ માટે લૌકિક અલંકારનું કોઈ મૂલ્ય નથી.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply