ચોપાઈ : તુલસીદાસ (બાલ કાંડ)

मंगल भवन अमंगल हारी ।
द्रवउ सो दसरथ अजिर बिहारी ॥२॥

ઉપરની ચોપાઈમાં તુલસીદાસજી ભગવાન શ્રી રામનો પરિચય આપતાં  કહે છે “એ જે સમસ્ત મંગલ કાર્યોનું ભવન છે અને સમસ્ત અમંગલને (માત્ર તેમના સ્મરણથી ) હરી લેનાર છે , એ જ શ્રી રામ મારા ઉપર દયા કરો , જે  મહારાજ દશરથના રાજ મહેલમાં રમતા હતાં”


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading