જાણવા જેવું – મહાવિષ્ણુ મંત્રનો જાપ ૪
लक्षषष्टेन चाप्नोति मंत्री विष्णौ स्थिरा मतिम् ।।
सप्तलक्षजपान्मंत्री विष्णोः सारूप्यमाप्नुयात् ।। ७०-३७ ।।
– નારદ પુરાણ , પૂર્વાર્ધ , અધ્યાય ૭0
અર્થાત – છ લાખ મંત્રોનો જાપ પૂર્ણ થવાથી સાધકની બુદ્ધિ ભગવાન વિષ્ણુમાં સ્થિર થાય છે. સાત લાખ મંત્રોનો જાપ પૂર્ણ થવાથી સાધકને ભગવાન વિષ્ણુનું સારૂપ્ય પ્રાપ્ત થાય છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply