Archive for the ‘હનુમાનજી’ Tag
શ્લોક : પ્રાતઃસ્મરણ ૭
अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण:।
कृप: परशुरामश्च सप्तैते चिरजीविन:॥
सप्तैतन् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टंमम् |
जीवेद् वर्षशतं साग्रमपमृत्युविवर्जित: ||
– અર્થાત
અશ્વત્થામા , બલિ , વેદવ્યાસ , હનુમાનજી , વિભીષણ , કૃપાચાર્ય , અને પરશુરામ આ સાત પુરુષોની ચિરંજીવીમાં ગણના થાય છે.
આ સાત સિવાય આઠમાં માર્કંડેય ઋષિ છે જે ચિરંજીવી છે. આ આઠે પુરુષોનું નિત્ય સવારે સ્મરણ કરવાથી કયારેય અકાલ મૃત્યુ થતું નથી અને આયુ સો વર્ષથી ઉપર થાય છે.