Archive for the ‘સનત્કુમાર ઉપદેશ 3’ Tag
શાસ્ત્રવિધાન – સનત્કુમાર ઉપદેશ 3
नित्यं क्रोधात्तपो रक्षेच्छ्रियं रक्षेञ्च मत्सरात् ।।
विद्यां मानावमानाभ्यामात्मानं तु प्रमादतः ।। ६०-४८ ।।
– નારદ પુરાણ , પૂર્વાર્ધ – ૬0 અધ્યાય
સનત્કુમાર શુકદેવજીને ઉપદેશ આપતાં કહે છે :
અર્થાત : મનુષ્યે તપને ક્રોધથી , સંપત્તિને ઈર્ષાથી , વિદ્યાને માન-અપમાનથી , અને પોતાને પ્રમાદથી બચાવી જોઈએ.