Archive for the ‘ભગવાન વિષ્ણુની વિભૂતિઓ’ Tag
જાણવા જેવું – ભગવાન વિષ્ણુની વિભૂતિઓ
ભગવાન કહે છે કે દરેક પ્રકારની પ્રકૃતિમાં તેમનો કોઈક અંશા-અવતાર હોય છે .
- રુદ્રોમાં નીલલોહિત,
- આદિત્યોમાં વિષ્ણુ,
- જ્યોતિઓમાં કિરણોવાળો સૂર્ય,
- વાયુઓમાં મરીચિ,
- નક્ષત્રોમાં ચંદ્ર,
- વેદોમાં સામવેદ,
- દેવોમાં ઇંદ્ર,
- અગિયાર રુદ્રોમાં શંકર
- સેનાપતિઓમાં કાર્તિકેય
- દૈત્યોમાં પ્રહ્લાદ
- યક્ષ અને રાક્ષસોમાં કુબેર
- વસુઓમાં અગ્નિ નામનો વસુ
- પુરોહિતોમાં વશિષ્ઠ
- વેદવેદાત્તોમાં બૃહસ્પતિ
- પ્રજાપતિઓમાં દક્ષ
- બ્રહ્મર્ષિઓમાં ભૃગુ
- રાજર્ષિઓમાં મનુ
- દેવર્ષિઓમાં નારદ
- ગંધર્વોમાં ચિત્રરથ
- સિદ્ધોમાં કપિલમુનિ
- મનુષ્યોમાં રાજા
- મુનિઓમાં વ્યાસ
- કવિઓમાં મનસ્વી શુક્રાચાર્ય
- સિદ્ધોમાં કપિલ
- પીત્તરોમાં અર્યમા
- છંદોમાં ગાયત્રી
- મુનીશ્વરોમાં નારાયણ
- બ્રહ્મચારીઓમાં સનત્કુમાર
- વિવેકીઓમાં મહર્ષિ દેવલ અને અસિત
- વ્યાસોમાં શ્રીકૃષ્ણદ્વૈપાયન વ્યાસ
- વિદ્યાધરોમાં સુદર્શન
- કિંપુરુષોમાં હનુમાન
- ભક્તોમાં ઉદ્ધવ
- ધેનુઓમાં કામધેનુ
- ગજરાજમાં ઐરાવત
- પક્ષીઓમાં ગરુડ
- ઘોડાઓમાં ઉચ્ચૈ:શ્રવા
- સર્પોમાં વાસુકિ
- નાગરાજોમાં શેષ
- ઋતુઓમાં વસંત
- મહિનાઓમાં માગષર
- નક્ષત્રોમાં અભિજિત
- યુગોમાં સતયુગ