Archive for the ‘આયુષ્ય એટલે શું ??’ Tag
આજનો સુવિચાર – આયુષ્ય એટલે શું ??
એક સુંદર પ્રશ્ન અને એનો એટલો જ લાજવાબ ઉત્તર :
આયુષ્ય એટલે શું ??
જ્યારે માણસ જન્મે છે ત્યારે ‘નામ’ નથી હોતું પણ ‘શ્વાસ’ હોય છે
જ્યારે માણસ મરે છે ત્યારે ‘નામ’ હોય છે પણ ‘શ્વાસ’ નથી હોતો.
બસ, આ ‘શ્વાસ’ અને ‘નામ’ વચ્ચેનો ગાળો એટલે “આ યુ ષ્ય”