Archive for the ‘શ્લોક’ Category
શ્લોક : કૃષ્ણનાં નામોનો સારાંશ ૮
મહાભારતમાં સંજય ભગવાન કૃષ્ણનાં અનેક નામોનું રહસ્ય ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે
अघो न क्षीयते जातु यस्मात्तस्मादधोक्षजः।
नराणामयनाच्चापि ततो नारायणः स्मृतः ।।
— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૯ અધ્યાય