શાસ્ત્રવિધાન : છીંક ખાનાર, રોગગ્રસ્ત પુરુષ માટે
પિતામહ ભીષ્મ મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતાં કહે છે :
श्मश्रुकर्मणि मङ्गल्यं क्षुतानामभिनन्दनम्।
व्याधितानां च सर्वेषामायुषामभिनन्दनम्।।
– મહાભારત , અનુશાસન પર્વ , અધ્યાય ૨૬૮
અર્થાત : દાઢી અને મુંછ કપાવતી વખતે મંગલ-સૂચક શબ્દોનો ઉચ્ચારણ કરવો જોઈએ , છીંક ખાનાર વ્યક્તિને આશીર્વાદ આપવા જોઈએ (शतं जीव ) અને રોગગ્રસ્ત પુરુષને દીર્ઘાયુની શુભેચ્છા આપવી જોઈએ
તમારી ટીપ્પણી