શિવ સ્તુતી ૪
कावेरिकानर्मदयोः पवित्रे समागमे सज्जनतारणाय।
सदैव मान्धातृपुरे वसन्तमोंकारमीशं शिवमेकमीडे।। ૪||
અર્થાત :
જે ભગ વાન શંકર આ સંસાર સાગરને પાર પાડવા કાવેરી અને નર્મદાનાં પવિત્ર સંગમમાં સ્થિત માન્ધાતા નગરીમાં સદા નિવાસ કરે છે , એ અદ્વિતીય ‘ૐકારેશ્વર’ નામથી પ્રદિદ્ધ શ્રી શિવની સ્તુતિ કરું છું
તમારી ટીપ્પણી