શાસ્ત્રવિધાન : ધર્મનાં લક્ષણ
अदत्तस्यानुपादानं दानमध्ययनं तपः।
अहिंसा सत्यमक्रोधं क्षमा धर्मस्य लक्षणम्।।
મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૩૫
વ્યાસજી ધર્મરાજ યુધિષ્ઠિરને ધર્મનાં લક્ષણ જણાવતા કહે છે: આપ્યા વગરની વસ્તુ ના લેવી ; દાન , તપ અને અધ્યયનમાં તત્પર રહેવું ; અહિંસા, સત્ય , અક્રોધ અને યજ્ઞ , આ સહુ ધર્મના લક્ષણ છે.
તમારી ટીપ્પણી