જાણવા જેવું: પાપનાં પ્રકાર
जानता तु कृतं पापं गुरु सर्वं भवत्युत।
अज्ञानात्स्खलिते दोषे प्रायश्चित्तं विधीयते।।
મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૩૪
અર્થાત : જે પાપ જાણી જોઇને કરવામાં આવે તે મોટું છે. જે પાપ અજાણતાં થઇ જાય તે નાનું છે અને તે પાપનો દોષ એ પ્રમાણે લાગે છે અને તેનું પ્રાયશ્ચિત તે જ પ્રમાણે કરવું જોઈએ.
તમારી ટીપ્પણી