ગણેશ સ્તુતિ – ૪
गणपतिर्विघ्नराजो लम्बतुण्डो गजाननः।
द्वैमातुरश्च हेरम्ब एकदन्तो गणाधिपः॥
विनायकश्चारुकर्णः पशुपालो भवात्मजः।
द्वादशैतानि नामानि प्रातरुत्थाय यः पठेत्॥
विश्वं तस्य भवेद्वश्यं न च विघ्नं भवेत् क्वचित्।
(પદ્મ પુરાણ . पृ. ૬૧ । ૩૧-૩૩)
અર્થાત : ગણપતિ , વિધ્નરાજ , લંબતુન્ડ , ગજાનન , દ્વૈમાતુર , હેરમ્બ , એકદન્ત , ગણાધિપ , વિનાયક , ચારુકર્ણ , પશુપાલ અને ભવાત્મજ – ગણેશજીના આ બાર નામ છે. જે વ્યક્તિ પ્રાતઃ કાળમાં ઉઠીને એનો નિયમેટ પાઠ સંપૂર્ણ વિશ્વને પોતાનાં વશમાં કરે છે તથા એનાં જીવનમાં ક્યારે વિધ્નનો સામનો નથી કરવો પડતો .
તમારી ટીપ્પણી