આજનો સુવિચાર : બુદ્ધિ
मुण्डे मुण्डे मतिर्भिन्ना । मतिरेव बलाद् गरीयसी ।
चलत्येकेन पादेन तिष्ठत्यन्येन बुध्धिमान् । बुद्धे र्फ़लमनाग्रहः ।
અર્થાત : દરેક મનુષ્યની મતિ ભિન્ન હોય છે. બળથી વધારે બુદ્ધિ શ્રેષ્ઠ છે. બુદ્ધિમાન એક પગથી ચાલે છે અને બીજા પગ પર ઉભો રહે છે અર્થાત વિચારી- સમજીને આગળ વધે છે , કોઈ વસ્તુનો આગ્રહ ના રાખવો એ બુદ્ધિનું ફળ છે.
તમારી ટીપ્પણી