શ્રી હનુમાન સ્તુતિ – ૧
मनोजवं मारुततुल्यवेगम् |
जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् |
वातात्मजं वानरयूथमुख्यम् |
श्रीरामदूतं शरणं प्रपद्ये ||॥३३॥
-- શ્રી રામરક્ષાસ્તોત્રમ અર્થાત : હું શ્રી રામ ભક્ત હનુમાનને શરણે જાઉં છું. જેમણે મનની વિષમતાનો નિગ્રહ કર્યો છે , જે પવન જેવા વેગવાન છે, જે જિતેંદ્રિય , બુદ્ધિમાનોમાં વરિષ્ઠ , પવનદેવના પુત્ર અને વાનરયૂથપતિઓમાં મુખ્ય છે.
તમારી ટીપ્પણી