જાણવા જેવું: આયુનો નાશ કરનાર દુર્ગુણ
अतिवादोऽतिमानश्च तथात्यागो नराधिपः
क्रोधश्चातिविवित्सा च मित्रद्रोहश्च तानि षट् ।। ९ ।।
— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૭ મો અધ્યાય ( વિદુર નીતિ )
અર્થાત: અતિ અભિમાન હોવું , અતિ વાચાળ હોવું, ત્યાગનો અભાવ રહેવો, ક્રોધ , મિત્રદ્રોહ અને માત્ર પોતાના ભરણપોષણની ચિન્તા રહેવી , આ છ દુર્ગુણ મનુષ્યના આયુનો નાશ કરે છે.
તમારી ટીપ્પણી